Home

News

National

ભારત સરકારે દિલ્હી બ્લાસ્ટને આતંકવાદી ઘટના માની, કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ બાદ આજે, 12 નવેમ્બરે વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS)ની મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં કેબિનેટે એક પ્રસ્તાવ પસાર કર્યો છે.

4 days ago Read More →
Gujarat

શક્તિ ઉર્ફે પેંડાની ‘યાદ’માં ગેંગનું નામ ‘પેંડાગેંગ’ પડ્યું:ફાયરિંગ સહિતના 70 ગુનામાં સંડોવાયેલા ચાર આરોપી 10 દિવસના રિમાન્ડ પર, મિલ્કત ટાંચમાં લેવા કવાયત શરૂ

રાજકોટની કુખ્યાત પેંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

4 days ago Read More →
Astrology

ભગવાન વિષ્ણુના વાહન ગરુડ સાથે જોડાયેલી વાર્તા:ઉપદેશ: પ્રામાણિકતા રાખવાથી ભગવાનના આશીર્વાદ, સુખ અને શાંતિ મળે છે

ભગવાન વિષ્ણુના વાહન ગરુડ સાથે જોડાયેલી એક વાર્તા છે. ગરુડની માતાનું નામ વિનતા હતું. વિનતા તેની સાવકી માતા કદ્રુની દાસી હતી

4 days ago Read More →
World

પાકિસ્તાનના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુસાઇડ અટેક, 12નાં મોત:27 ઘાયલ, પાર્કિંગમાં ઊભેલી ગાડીઓમાં વિસ્ફોટ; પાક. PMએ કહ્યું- હુમલો ભારતે કરાવ્યો

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટની પાસે મંગળવારના રોજ બપોરે 1 વાગ્યે જોરદાર વિસ્ફોટ થયો. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમાં 12 લોકોના મૃત્યુ થયા, જ્યારે 27 ઘાયલ થયા છે.

4 days ago Read More →
World

વિદેશી વિદ્યાર્થીઓ પર ટ્રમ્પનો યુ-ટર્ન:અમેરિકા માટે ફાયદાકારક ગણાવ્યા; કહ્યું- વિદેશી વિદ્યાર્થીઓ ઘટશે તો અડધી કોલેજો બંધ થઈ જશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી વિદ્યાર્થીઓ અંગેના પોતાના વલણ પર યુ-ટર્ન લીધો છે. ટ્રમ્પે કહ્યું છે કે વિદેશી વિદ્યાર્થીઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં અભ્યાસ કરવાની મંજૂરી ચાલુ રાખવી જોઈએ, કારણ કે તેઓ ફક્ત દેશની શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવતા નથી પરંતુ યુનિવર્સિટીઓની નાણાકીય સુખાકારીને પણ ટેકો આપે છે.

4 days ago Read More →
Politics

ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ IT રેડ:રાજકીય દાનના નામે કાળા-ધોળા કરનારા પર તવાઈ, ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતા દળના સંજય ગજેરાના ઘર-ઓફિસે IT રેડ

ગુજરાતમાં રાજકીય દાનના નામે ટેક્સચોરી કરનારા પર થોડા મહિના પૂર્વે દરોડા પાડવામાં આવ્યા હતા. તેની તપાસ બાદ હવે દાન લેનારા પક્ષોને નિશાન બનાવાયા છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગરના ત્રણ સ્થળો સહિત ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ રાજકીય દાનના નામે કાળા-ધોળા કરનારા પર તવાઈ બોલાવાઈ છે. અગાઉ દાન દેનારાઓને ત્યાં આવકવેરા વિભાગ ત્રાટક્યું હતું. હવે દાન લેનારા `નાના રાજકીય પક્ષો'ને ત્યાં આયકર વિભાગ ત્રાટકયું છે.

4 days ago Read More →

Search

Categories

Sort By

Author